શું ખરેખર પંતાજલિની દવા પર રોક લગાવનાર ડોક્ટરને આયુષ મંત્રાલય દ્વારા કાઢી મુકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
Sonal Zalavadiya Palak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 183 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]
Continue Reading