હોમ્યોપેથિક દવા ASPIDOSPERMA-Qથી ઓક્સિજન લેવલ વધશે નહિં…જાણો શું છે સત્ય….

ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે હોસ્પિટલો અને સામાન્ય લોકોએ ઓક્સિજનની ભારે તંગીનો સામનો કરવો પડ્યો છે. હોસ્પિટલોમાં ઓક્સિજનના અભાવને લીધે, ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે ત્યારે દર્દીઓને કૃત્રિમ રીતે ઓક્સિજનની તાત્કાલિક જરૂર પડી રહી છે. આવી સ્થિતિમાં હોમિયોપેથીક દવા ASPIDOSPERMA-Qની તસવીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. જેની […]

Continue Reading