શું ખરેખર વિકાસના કાર્યો ન થતા નાગાલેન્ડના CSએ કર્મચારીનો પગાર કાપવાનો પ્રસતાવ મુક્યો છે….? જાણો શું છે સત્ય….

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નાગલેન્ડ રાજ્યના મુખ્ય સચિવે પ્રજાનો વિકાસ ન થતાં કર્મચારીઓના પગાર કાપવાનો નિર્ણય લીધો હવે ગુજરાતમાં પણ આવું કરો” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 119 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શુંખરેખર મુસ્લિમ મહિલા દ્વારા 100 વિઘા જમીન દાનમાં આપવામાં આવી….?જાણો શું છે સત્ય…..

Gujju Fan Club નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 881 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 28 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. અને 277 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મુસ્લિમ […]

Continue Reading