શું ખરેખર વિકાસના કાર્યો ન થતા નાગાલેન્ડના CSએ કર્મચારીનો પગાર કાપવાનો પ્રસતાવ મુક્યો છે….? જાણો શું છે સત્ય….
Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નાગલેન્ડ રાજ્યના મુખ્ય સચિવે પ્રજાનો વિકાસ ન થતાં કર્મચારીઓના પગાર કાપવાનો નિર્ણય લીધો હવે ગુજરાતમાં પણ આવું કરો” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 119 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]
Continue Reading