શું ખરેખર હાલમાં મૃત્યુ પામેલી હાથણીના અંતિમ સંસ્કારની વિધીનો ફોટો છે…? જાણો શું છે સત્ય…
Shri Manibhadra Foundation નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નિર્દોષ અને માસુમ ગર્ભવતી હાથણી, ની અંતિમ વિધિ ભગવાન તેને અને તેના અજન્માં બચ્ચાં ની આત્મા ને ચિર શાંતિ અર્પે, ૐ શાંતિ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 […]
Continue Reading