શું ખરેખર અમરેલીના એસપી નિર્લિપ્ત રાયની સુરત બદલી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…
Bharat Vaghani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમરેલી SP નિર્લિપ્ત રાયની ૭ દિવસ માટે સુરતમાં બદલી આપવામાં અમરેલી એસપી નિર્લિપ્ત રાય સાહેબ સુરત જિલ્લાની કમાન સોંપવામાં આવી છે જેમના નેતૃત્વમાં અમરેલી જિલ્લાને બે મહિના સુધી કોરોના મુક્ત રાખવામાં સૌથી મોટુ યોગદાન હોય તો એસપી નિર્લિપ્ત રાય […]
Continue Reading