શું ખરેખર હરિયાણામાં નાઈટ કર્ફ્યુનો સમય સાંજના 6 વાગ્યાનો કરવામાં આવ્યો…? જાણો શ છે સત્ય….

દેશમાં કોરોના કહેરમાં ધીમે ધીમે ઉછાળો આવી રહ્યો છે. તેમજ જૂદા-જૂદા રાજ્યોમાં પ્રતિબંધો પણ લાદવામાં આવી રહ્યા છે. ગુજરાત, યુપી સહિતના રાજ્યો માં નાઈટ કર્ફ્યુ અમલમાં મુકવામાં આવ્યુ છે. ત્યારે આ વચ્ચે મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “હરિયાણામાં નાઈટ કર્ફ્યુનો સમય વધારી દેવામાં આવ્યો છે અને સાંજના 6 વાગ્યાથી નાઈટ કર્ફ્યુ અમલમાં […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં 31 ડિસેમ્બર 2020ના રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ ઘણી માહિતીઓ આપવામાં આવી છે. જેમાં જણવવામાં આવ્યુ છે કે, “31 ડિસેમ્બરના રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, 31 ડિસેમ્બર […]

Continue Reading