શું ખરેખર ચલણી નોટોના શણગાર કરેલો પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તિરુપતિના બાલાજી મંદિરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચલણી નોટોથી શણગારાયેલા મંદિરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચલણી નોટોથી શણગારાયેલા મંદિરનો આ વીડિયો તિરુપતિ બાલાજી મંદિરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચલણી નોટોથી શણગારાયેલા મંદિરનો […]

Continue Reading

શું નેલ્લોરમાં જૈન સમુદાયે એક જ દિવસમાં 1800 મુસ્લિમ સમુદાયના લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા..? જાણો શું છે સત્ય…

Prakash Nebhrajani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “नेल्लोर में एक मुस्लिम ने जैन लड़की को फुसलाकर लेके गया सुबह को और दोपहर को समाज की बैठक हुई 550 जैन दुकानों से फैक्टरी से मुस्लिम को कह दिया तुम अभी से ही नोकरी से छुटी है थोड़ी […]

Continue Reading