શું ખરેખર જામરાવલ ગામમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ ચૌમાસાની સીઝનના વરસાદી માહોલની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હાલમાં સૌરાષ્ટ્રના દ્વારકા પંથકમાં મેઘો ખૂબ વરસ્યો છે અને 19 જૂલાઈના રોજ તમામ ગામોમાં સારો વરસાદ પડતા બારે મેઘ વરસી પડ્યા હતા. ત્યારે હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં એનડીઆરએફની ટીમ […]

Continue Reading

જાણો ટનલમાંથી બહાર આવી રહેલા વ્યક્તિઓના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં ઉત્તરકાશી ખાતે ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને ભારે જહેમત બાદ 17 દિવસે હેમખેમ બહાર નીકાળવામાં આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવો જ ટનલમાંથી નીકળી રહેલા વ્યક્તિઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા તેનો […]

Continue Reading