Fake News: યુનેસ્કોએ ભારતના રાષ્ટ્રગીતને વિશ્વમાં શ્રેષ્ઠ જાહેર કર્યું નથી. જાણો શું છે સત્ય…

યુનેસ્કોએ પોતે સ્પષ્ટતા કરી છે કે 2008થી પ્રસારિત થયેલો ઓનલાઈન પ્રચાર માત્ર એક અફવા છે. સોશિયલ મીડિયા પર ફરી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન’ (UNESCO) એ ભારતીય રાષ્ટ્રગીતને વિશ્વનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રગીત જાહેર કર્યું છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ […]

Continue Reading

શું ઓડિશામાં શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાષ્ટ્રગીત સમાપ્ત થાય તે પહેલા પીએમ મોદી બેસી ગયા હતા…? જાણો શું છે સત્ય….

રાષ્ટ્રગીત સમાપ્ત થાય તે પહેલા જ ખુરશી પર બેસી જવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો ખોટો છે. રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ જ પીએમ મોદી બેઠા હતા.  ઓડિશામાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. ભાજપ તરફથી મોહન ચરણ માઝીએ ઓડિશાના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે પીએમ મોદી, અમિત શાહ સહિત ભારતીય જનતા પાર્ટીના ઘણા […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી મોદીએ કર્યું રાષ્ટ્રગાનનું અપમાન…? જાણો સત્ય

Sandip Patel  નામના એક ફેસબુક યુઝર દ્વારા 15 ઓગસ્ટ, 2018 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, શું દેશ ના વડાપ્રધાન ને હવે એ પણ શીખવાડવું પડશે કે રાષ્ટ્રગાન ચાલતું હોય ત્યારે તેનું આ રીતે અપમાન ના થવું જોઈએ.અથવા આવા કૃત્યો દ્વારા દેશના વડાપ્રધાન ની નકારાત્મક માનસિકતા છતી […]

Continue Reading