ભારતના તમામ પ્રથમ પાંચ શિક્ષણ પ્રધાનો મુસ્લિમ સમુદાયના નથી.. જાણો શું છે સત્ય….
પ્રથમ પાંચ ભારતીય શિક્ષણ મંત્રીઓની યાદીમાં બીજા નંબરે છે ડૉ. કે.એલ. શ્રીમાળી. તે મુસ્લિમ સમુદાયના નથી. આથી પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક છે. સોશિયલ મીડિયામાં હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતના શિક્ષણ મંત્રીઓને લઈ વાત કરવામાં આવી રહી છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આઝાદી બાદ ભારતના […]
Continue Reading