જાણો ઔરંગઝેબને પોતાનો ભાઈ કહેવાના ઉદ્ધવ ઠાકરેના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉદ્ધવ ઠાકરે ઔરંગઝેબને તેમનો ભાઈ કહેવાની સાથે એવું કહી રહ્યા છે કે, ઔરંગઝેબે દેશ માટે પોતાનો જીવ આપ્યો હતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]
Continue Reading