શું ખરેખર ડો.તેજસ પટેલે જણાવ્યુ કે, કોરોનાની ત્રીજી લહેર નથી આવવાની….? જાણો શું છે સત્ય….
ગુજરાત સહિત દેશભરમાં જાણીતા કાર્ડોયોલિજિસ્ટ તેમજ ગુજરાતની કોરોના માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સના સભ્ય તેમજ પદ્મશ્રી થી સન્માનિત એવા ડોકટર તેજસ પટેલના નામે છેલ્લા ઘણા દિવસથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ડો.તેજસ પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ કે, કોરોનાની ત્રીજી લહેરની રાહ ન જોતા તે […]
Continue Reading