શું ખરેખર સુરતના જકાતનાકા ખાતેના નેશનલ હેન્ડલુમમાં મારવાડી સિવાય બીજા કોઈને નોકરી આપવામાં આવતી નથી…? જાણો શું છે સત્ય….
Deepak Ramani નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, સુરત જકાતનાકા નેશનલ હેન્ડલુમ માં મારવાડી સિવાય કોઈ ને નોકરી આપતા નથી. ખરીદી કરતા પહેલા વિચારવું. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સુરતના જકાતનાકા ખાતે આવેલા નેશનલ હેન્ડલુમમાં મારવાડી સિવાય બીજા […]
Continue Reading