જાણો મનમોહનસિંહની અંતિમ યાત્રામાં કોંગ્રેસના એક પણ નેતા હાજર ન હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમ યાત્રાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમ યાત્રામાં કોંગ્રેસના એક પણ નેતા હાજર રહ્યા ન હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, ભારતના […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની મુલાકાત લીધી ત્યારનો છે…? જાણો સત્ય…

Jatin Padsala‎નામના ફેસબુક યુઝર દ્વારા 1 જુલાઈ, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ મળે છે એના વીડિયો સાથે એવું લખેલું છે કે, जीन लाेगाे ने मनमाेहनजी काे माैनमाेहनजी और अथँशास्त्री […]

Continue Reading