શું ખરેખર નમાઝ માટે એકઠા થયેલા લોકો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય..
વી કે ચોક્સી પટેલ નામા ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મસ્જિદ માં નમાઝ પઠતા મીયાભાઈ ને પ્રસાદ આપવાનું ચાલુ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ […]
Continue Reading