શું ખરેખર આ મજૂર તથા તેમના પરિવાર દ્વારા હાલમાં આત્મહત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

દિવ્યેશ કાઠિયાવાડી મેકડા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ સરકાર બધું આપે છે તો આ નાના મંજૂર શું કામ મરે છે એને શું મજા આવતી હશે આવું કરવાની રજી આ સમજી જાજો આવું આવું રહશે તો આપડે ઈ લોકો ની નજર માં છીએ. કાઠિયાવાડી પોતે” શીર્ષક […]

Continue Reading

શું ખરેખર કોઈ અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા છે અને 4 કિડની ઉપલબ્ધ છે….?જાણો શું છે સત્ય….

Kiran Bhingradiya નામના ફેસબુક યુઝર દ્વારા 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રિય બધા મહત્વપૂર્ણ, 4 કિડની ઉપલબ્ધ છે. ગઈકાલે અકસ્માત સાથે મળેલા શ્રી સુધિર અને તેની પત્ની (તેમના મિત્રની સેવા કોલેજ) ની મૃત્યુને કારણે ડ Docક્ટરે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા છે. શ્રીસુધિર (બી +) અને તેમના પત્ની (ઓ +) છે. […]

Continue Reading