શું ખરેખર જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પવનચક્કીમાં આગ લાગી….? જાણો શું છે સત્ય…
Rathod Dinesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામ માં અચાનક પવનચક્કી સળગી ઊઠી…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 26 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 58 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]
Continue Reading