શું ખરેખર સુરતમાં મજૂરો દ્વારા કરવામાં આવેલી તોડફોડના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…

Adv Aslam Ansari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આવા હાલ છે સુરતના, સરકાર અને #મજદૂર એકબીજાના દુશ્મન બની ગયા હોય તેવી હાલત ભારતમાં ઠેરઠેર કેમ? નિષ્ફળ તંત્ર, ખામોશ  મીડિયા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 36 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading