જાણો પંડિત જવાહરલાલ નહેરુના કુંભમાં સ્નાન કરવાના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર નદીમાં સ્નાન કરી રહેલા પંડિત જવાહરલાલ નહેરુનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જવાહરલાલ નહેરુએ કુંભમાં સ્નાન કર્યું હતું તે સમયનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હાવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નદીમાં સ્નાન કરી રહેલા […]
Continue Reading