જાણો પંડિત જવાહરલાલ નહેરુના કુંભમાં સ્નાન કરવાના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નદીમાં સ્નાન કરી રહેલા પંડિત જવાહરલાલ નહેરુનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જવાહરલાલ નહેરુએ કુંભમાં સ્નાન કર્યું હતું તે સમયનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હાવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નદીમાં સ્નાન કરી રહેલા […]

Continue Reading

જાણો જવાહરલાલ નહેરુના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો જવાહરલાલ નહેરુનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પુરુષ અને મહિલાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ‘ડ્રોઈંગ ધ લાઈન’ નામના એક નાટકના કલાકારોનો છે. […]

Continue Reading

સરદાર પટેલ દ્વારા આયોજિત ભોજન સમારંભ સ્વતંત્ર ભારતની પ્રથમ ઈફ્તાર પાર્ટીના નામે વાયરલ થઈ રહ્યી છે… જાણો શું છે સત્ય….

આ તસવીર સ્વતંત્ર ભારતની પ્રથમ ઈફ્તાર પાર્ટીની નથી. સરદાર પટેલ દ્વારા આ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. બિહારના બે જિલ્લામાં રમખાણોને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જેને લઈને બીજેપી નેતા ડો.નિખિલ આનંદે નીતિશ કુમાર પર […]

Continue Reading