શું ખરેખર જસપુરમાં મસ્જિદ પર ચાદર ચડાવવા ગયેલા હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં બુધવાર બપોર બાદ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉત્તરાખંડના જસપુરને લઈ માહિતી આપવામાં આવી રહી હતી. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “જસપુરમાં આવેલી દરગાહમાં ચાદર ચઢાવવા ગયેલા હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading