શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કોઈમ્બતુરનો છે…? જાણો શું છે સત્ય….
હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જૂદા-જૂદા ભગવાનની મુર્તિઓના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયો કોઈમ્બતુરના જૈન મંદિરનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો […]
Continue Reading