શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા આ ચૂનાવ પત્રિકા હાલમાં બહાર પાડવામાં આવી છે.?જાણો શું છે સત્ય…

Patidar Mahesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જાન્યુઆરી 2020 અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી. “ભારતીય સંવિધાનની ચુંટણી આચાર સંહિતાના ધજીયા ઉડાવતી આ પ્રચાર પત્રિકા સામે નરેન્દ્ર મોદી સરકારનું સ્વતંત્ર કહેવાતું ચૂંટણી તંત્ર ચૂપ કેમ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

શું ખરેખર વડોદરામાં વકીલો પર પોલીસ દ્વારા કરવામાં આવ્યો લાઠીચાર્જ…? જાણો સત્ય

Vala Yashwantsinh Batuksinh નામના એક ફેસબુક યુઝર દ્વારા 29 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આ છે ગુજરાત સરકારની પોલીસની બર્બરતા …ચુંટણી પુરી થઈ ગઈ હવે પાંચ વર્ષ સુધી લાઠી ચાર્જ ના નામે મહાપ્રસાદી આપી અવાજ દબાવશે… જે વકીલો સાથે સંવાદ કરવાનો હોય ત્યારે […]

Continue Reading