શું ખરેખર તેલંગણામાં હિન્દુઓના ઘર તોડી પાડ્યા તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય..

A Bajaniya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020 ના મારૂં ગુજરાત નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તેલંગાણા માં હિન્દુ ઓ ના ૬૦ ઘર સળગાવી દીધા ૭૦ટુ વિલ ગાડી અને ૬૦થી વધારે ઘર લુંટી લિધા અનૈ ગામો ખાલી કરાવયા અને શહેરમાં થી પણ હિન્દુ ઓને લુંટી મકાનો ઉપર કબજો […]

Continue Reading