શું ખરેખર યોગી આદિત્યનાથે બિજનૌરના મદરેસાને તોડવાનો આપ્યો આદેશ…? જાણો સત્ય…

‎Dev Bhai Rana  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, योगी जी ने बिजनौर के जिस #मदरसे में हथियार मिले उसे तोड़ने का आदेश दिये. #योगी जी हमारा विश्वास जीत के रहेंगे ??????. ફેસબુક પર કરવામાં […]

Continue Reading