ગૃહમંત્રી દ્વારા કરવામાં આવેલા 53000 કરોડ રૂપિયાના નિવેદનને માત્ર 53 કરોડ રૂપિયાનું ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યું છે….? જાણો શું છે સત્ય…

Jayul Surti નામના ફેસબુક યુઝર દ્વારા 31 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોટા ભાઈ કહે છે 53 કરોડ રૂપિયા 41 કરોડ લોકોના ખાતાં માં નાખ્યાં તો દરેક ના ખાતામાં માત્ર 1.29 રૂપિયા આપ્યા સરકારે કે પછી આમાં પણ ફેકમ ફેક છે. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું આ પ્રકારનું નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अनुच्छेद 370 खत्म होने के बाद, कश्मीर मे तोडे गए 435 मंदिरों का होगा फिर से निर्माण ग्रहमंत्री : अमित शाह जय श्री राम. આ […]

Continue Reading