શું ખરેખર હિન્દુસ્તાન લિવરના 374 કર્મચારીઓના એક સાથે કોરોના પોઝિટીવ આવ્યો….? જાણો શું છે સત્ય…
Patidar Mehul નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હરિદ્વાર ઉત્તરાખંડ કોરોનાનો બોમ્બ ફૂટયો હિન્દુસ્તાન યુનિલીવર કંપનીના એકીસાથે 374 કર્મચારીનો કોરોના રીપોર્ટ નોંધાયો પોઝિટીવ” આવેલી આ પોસ્ટ પર 31 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]
Continue Reading