શું ખરેખર પંડિત જવાહરલાલ નહેરુએ એવું કહ્યું હતું કે, “હું દુર્ભાગ્યથી હિન્દુ છું”…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ વિશે એક માહિતી વાયરલ થઈ રહી છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંડિત જવાહરલાલ નહેરુએ એવું કહ્યું હતું કે, “હું દુર્ભાગ્યથી હિન્દુ છું”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]
Continue Reading