જાણો તાજેતરમાં વરસાદ અને વાવાઝોડાને કારણે મહેસાણા ખાતે થયેલા ડુંગળીના પાકને નુકશાનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર માર્કેટિંગ યાર્ડમાં વાવાઝોડા અને વરસાદને કારણે ડુંગળીના પાકને થયેલા નુકશાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મહેસાણાના માર્કેટિંગ યાર્ડમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ડુંગળીના પાકને થયેલા નુકશાનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર યુવાનની આત્મહત્યાનો આવ વિડિયો ગોંડલ ચોકડીનો છે…..? જાણો શું છે સત્ય…..

Virendara Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ઓગસ્ટ 2019ના શૈલેષબાપુ ની મોજ નામના પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘1150 KVA માં આત્મહત્યા! લાઈવ. ગોંડલ ચોકડી, રાજકોટ. આને ગંભીરતાથી લેવું જોઈએ’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 7 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading