જાણો 1967માં ઇન્દિરા ગાંધી દ્વારા સોનુ ન ખરીદવા અંગેની જનતાને અપીલ કરવામાં આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા ધ હિન્દુના સમાચારના ફોટોનું શું છે સત્ય… 

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બાળકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 1967માં ઇન્દિરા ગાંધી દ્વારા સોનુ ન ખરીદવા અંગેની જનતાને અપીલ કરવામાં આવી હતી તે સમાચારનો આ ફોટો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં 1967માં ઇન્દિરા ગાંધી […]

Continue Reading

દેશના ખજાનામાંથી 1.28 લાખ કરોડનું સોનુ ગાયબ થવા અંગેના વાયરલ સમાચારનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંદેશનો એક સમાચાર અહેવાલ વાયરલ થઈ રહ્યો છે. આ અહેવાલ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશના ખજાનામાંથી 1.28 લાખ કરોડનું સોનુ ગાયબ થયું છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દેશના ખજાનામાંથી 1.28 લાખ કરોડનું સોનુ ગાયબ […]

Continue Reading