શું ખરેખર ગોરખપુરમાં આવેલા ગીતા પ્રેસ નાણાના અભાવે બંધ થઈ રહ્યુ છે…? જાણો શું છે સત્ય…

Virsinh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “SAD ના સમાચાર ગીતા પ્રેસ ગોરકપુર બંધ થવા જઇ રહ્યો છે. ઝી સમાચારો અનુસાર ગીતા પ્રેસ તેમના કર્મચારીઓને પગાર પણ ચૂકવવાની સ્થિતિમાં નથી, કારણ કે તેઓ સનાતન ધર્મના તમામ પુસ્તકો કોઈ પણ નફો વિના વેચે છે. જો ગીતા પ્રેસ […]

Continue Reading