વર્ષ 2016ના લાલબાગના ગણપતિના વિડિયોને આ વર્ષનો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

ગત વર્ષે કોરોના કહેરના કારણે ગણપતિનો ઉત્સવ ધામધૂમથી લોકો ઉજવી શક્યા ન હતા. પરંતુ વેક્સિનેશન અને કોરોના કહેરમાં ઘટાડાના કારણે આ વર્ષે ગણેશ ઉત્સવમાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 57 સેકેન્ડના આ વિડિયોમાં પડદો ખુલ્યા બાદ ગણપતિના દર્શન થઈ રહ્યા છે. આ વિડિયોને શેર […]

Continue Reading