જાણો પૃથ્વીના ગોળા પર જલધારા કરા રહેલા સાધુસંતોના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૃથ્વીના ગોળા પર જલધારા કરી રહેલા સાધુસંતોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વધુ પડતી ગરમીને કારણે તપી રહેલી ધરતીને શાંત કરવા માટે સાધુસંતો દ્વારા પૃથ્વીના ગોળા પર જલધારા કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર ચંદ્રયાન-2 દ્વારા પૃથ્વીની આ ફોટો મોકલવામાં આવી….?જાણો શું છે સત્ય…..

Koremobiles નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘First photograph of earth, sent by Chandrayan 2….. What an eye-catching visual it is’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 55 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading