કોરોના છે કે નહિં તેની પૃષ્ટી શ્વાસ રોકવાના પરિક્ષણથી નથી થતી… જાણો શું છે સત્ય….

દેશમાં અચાનક કોરોના વાયરસના વિસ્ફોટથી સંક્રમિત દર્દીઓ અને ઓક્સિજનની અછત વચ્ચે, સમગ્ર દેશની હોસ્પિટલો તેમની સંપૂર્ણ ક્ષમતા કરતાં વધુ ભારણ સહન કરી રહી છે, કોરોનાથી દેશભરમાં અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ છે આ વચ્ચે ઘરેલું ઉપચારની ઘણી પોસ્ટ અને કોરોના વિશેના સ્વ-પરિક્ષણો સામાજિક મંચો પર વાયરલ થઈ રહ્યા છે, ફેફસાંમાં ઓક્સિજનના સ્તરોમાં કોરોનાની પુષ્ટિ કરવા વિશે આવી […]

Continue Reading