શું ખરેખર આ પ્રકારની મિઠાઈનું ગુજરાતમાં વેચાણ થઈ રહ્યું છે…? જાણો શું છે સત્ય……

Light of Universe – Jainism નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દુકાનની મીઠાઈમાં શું હોય છે તે જાણી લ્યો. મીઠાઈવાળા લોકો હવે દુઘનો માવો તો વાપરતા જ નથી પણ વાસ્તવમાં શું વાપરે છે તે જોઈ લ્યો.? માવાની કોઈ પણ બનાવટ, પેંડા થી લઈને ગુલ્ફી ઘરમાં લાવશો જ નહિ…?” શીર્ષક હેઠળ શેર […]

Continue Reading