શું ખરેખર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભજન મંડળીને 5 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી….? જાણો શું છે સત્ય….
હાલમાં થોડા સમય પહેલા ગુજરાતના તમામ તલાટીઓને ગામની ભજન મંડળીની યાદી તૈયાર કરવા ફરમાન જાહેર કરવામાં આવ્યો હતો. આ પૃષ્ઠભૂમિ વચ્ચે ઝી 24 ક્લાક ન્યુઝ ચેનલનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતના દરેક ગામની ભજન મંડળીને દર મહિને 5000 રૂપિયા આપવાની સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા […]
Continue Reading