મામલતદારને ઈમાનદારીનું આ મળ્યું ફળ…? જાણો શું છે સત્ય…

ખેડૂ નામના એક ફેસબુક યુઝર દ્વારા 4 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભ્રષ્ટાચારીઓને ધ્રુજાવતા સિંઘમની છાપ ધરાવતા મામલતદારને ગુજરાત સરકારે બરતરફ કર્યા. આ પોસ્ટને લગભગ 3100 જેટલા લોકોએ લાઈક કરી હતી. 144 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 4100 લોકો દ્વારા […]

Continue Reading