કોરોના સમયે ત્તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનને હાલનું ગણાવી શેર કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ એક વર્ષ પહેલાનો છે. જેમાં તેઓ રેમડેસિવર ઇન્જેકશન અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં ઘણા જૂના વિડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક વિડિયો […]

Continue Reading

શું ખરેખર જયરાજસિંહના ભાજપામાં જોડાવા પર સીઆરપાટીલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા ગણાતા અને ટીવી ડિબેટના માધ્યમથી લોકોમાં પ્રિય થયેલા જયરાજસિંહ પરમાર દ્વારા થોડા સમય પહેલા કોંગ્રેસને રામ-રામ કરી દિધા હતા અને વિધિવત ભાજપામાં જોડાયા હતા. આ પૃષ્ટભૂમિ વચ્ચે ટીવીનાઈન ગુજરાતીનો એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વંચાય છે કે “અમે કોઈ કોંગ્રેસીને પક્ષમાં નથી લેવા એ સામે થી ઉપર પડતા આવે […]

Continue Reading