શું ખરેખર લોકડાઉન દરમિયાન સાંસદ મનોજ તિવારીએ સોશિયલ ડિસ્ટિનટિંગનો ભંગ કર્યો હતો..? જાણો શું છે સત્ય…

Bharat Chauhan Koli નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સોસીઅલ દિસતાનસીંગ ના ભંગ બદલ આ દિલ્હી ના સાંસદ મનોજ તિવારી ઉપર કોઈ પગલાં નહિ ભરે માટે કોઈએ ફરિયાદ વિષે તો બોલવું જ નહિ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. […]

Continue Reading