શું ખરેખર મનમોહનસિંહે એવું કહ્યું કે,“હું લાચાર હતો, તમે લાચાર નથી…!” જાણો સત્ય

For BJP Gujarat નામના એક ફેસબુક પેજ દ્વારા 18 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મનમોહનસિંહ લાચાર હતા તેથી તેઓ દેશની જનતાને હવે વિનંતી કરે છે કે કમળનું બટન દબાવો, ફરી એકવાર મોદી સરકાર લાવો… ઉપરોક્ત પોસ્ટની અંદર મનમોહનસિંહના ફોટો સાથે એવું લખેલું છે કે, […]

Continue Reading

પુલાવામા હુમલાના શહીદોના પરિવારો વિશે ગુજરાતના સીએમએ શું કહ્યું…? જાણો શું છે સત્ય….

ગત તારીખ 10 એપ્રિલના khabarchhe.com નામની વેબસાઈટ દ્વારા એક આર્ટિકલ પબ્લીશ કરવામાં આવ્યો હતો અને આ આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એર સ્ટ્રાઈકના પુરાવા માગનારા શહીદોના પરિવારજનોને પણ પાકિસ્તાની કહ્યા… આ પોસ્ટને 871 લોકોએ શેર કરી હતી.. PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સાચો […]

Continue Reading