જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઈન્ફોસિસની ચેરપર્સન સુધામૂર્તિની જીવન કહાની પાછળનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન સુધામૂર્તિની જીવન કહાનીના નામે એક માહિતી વાયરલ થઈ રહી છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન સુધામૂર્તિની જીવન કહાનીની આ સત્ય ઘટનાની માહિતી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, સોશિયલ મીડિયા […]
Continue Reading