જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઈન્ફોસિસની ચેરપર્સન સુધામૂર્તિની જીવન કહાની પાછળનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન સુધામૂર્તિની જીવન કહાનીના નામે એક માહિતી વાયરલ થઈ રહી છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન સુધામૂર્તિની જીવન કહાનીની આ સત્ય ઘટનાની માહિતી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, સોશિયલ મીડિયા […]

Continue Reading

શું ખરેખર શાહરૂખ ખાન દ્વારા ટીપુ સુલતાન પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય…

NarendraSinh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 6 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, #સંપૂર્ણ_બહિષ્કાર ❌❌❌❌❌❌❌❌ આ પોસ્ટર ધ્યાન થી જુઓ… આ ફિલ્મ નું નામ છે… #ટીપુ_સુલતાન #India_S_First_Freedom_Fighter… આ ટીપુ તો #શિવાજી_મહારાજ ના સમય પછી ઈ.સ. 1750 આસપાસ જનમ્યો હતો તો એનાં જન્મ ના હજાર વર્ષો પહેલાં પહેલાં […]

Continue Reading