વક્ફ બોર્ડને નિરસ્ત કરવાનું બીલ રાજ્ય સભામાં પાસ નથી થયુ… જાણો શું છે સત્ય….

વક્ફ બોર્ડને પૂર્ણ રીતે બંધ કરવા અંગે ખાનગી સભ્ય બીલ બીજેપી સાંસદ દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ, જેના પર ચર્ચા થઈ હતી, તે રાજ્યસભા માંથી પાસ થઈ ગયુ હોવાની વાત તદ્દન ખોટી છે. શુક્રવારે રાજ્યસભામાં ભાજપના હરનાથ સિંહ યાદવે વકફ બોર્ડ એક્ટ 1995ને રદ્દ કરવા માટે ગૃહમાં ‘વક્ફ બોર્ડ રિપીલ બિલ 2022’ રજૂ કરવાની […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ ન આપવાના લખાણ સાથેની પેટ્રોલપંપની રશીદ થઈ વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલપંપની રશીદનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પેટ્રોલપંપની રશીદમાં સૌથી નીચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ ન આપવાના લખાણ સાથે અપીલ કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પેટ્રોલપંપની રશીદનો જે ફોટો મૂકવામાં આવ્યો […]

Continue Reading