ભરતસિંહ સોલંકી દ્વારા નથી કહેવામાં આવ્યુ કે ભાજપાના શાસનમાં ગુજરાતનો વિકાસ થયો છે…? જાણો શું છે સત્ય….
ભરતસિંહ સોલંકીનું આ અધુરૂ નિવેદન છે. તેમણે કહ્યુ હતુ કે, 1960 થી 1990 દરમિયાન કોંગ્રેસના શાસન દરમિયાન કોંગ્રેસનો વિકાસ થયો હતો. ગુજરાત વિધાનસભાની પૃષ્ટભૂમિ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પત્રકારને જણાવી રહ્યા છે. કે, ગુજરાતનો વિકાસ થયો છે. આ વિડીયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસના નેતા ભરતસિંહ […]
Continue Reading