Fake Check: પીએમ નરેન્દ્ર મોદીના ભાભીનું હાલમાં નિધન નથી થયુ. જાણો શું છે સત્ય….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના ધર્મપત્ની ભગવતીબેન મોદીનું પાંચ વર્ષ પહેલા 1 મે, 2019 ના રોજ નિધન થયું હતું હાલમાં નહીં. સોશિયલ મીડિયામાં પીએમ નરેન્દ્ર મોદીના ભાઈના પત્નીને લઈ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રહલાદ મોદીના પત્નીને લઈ માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ […]

Continue Reading