શું ખરેખર બજારમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી ‘સેના જળ’ નામની પાણીની બોટલ મળી રહી છે…? જાણો સત્ય…

‎Nilesh Bharodiya Patidar‎ ‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પાની કી એક એક બુંદ શહીદો કે નામ. સેના જલ પીવાથી માનો કે રોજ 1 કરોડ લોકો […]

Continue Reading