અન્ના હજારેના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનોના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે સામાજીક કાર્યકર અન્ના હજારેના નામે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, મેં પોતાના ઉપવાસ એટલા માટે તોડ્યા કે મને હમણાં જ ખબર પડી કે સરકાર કોંગ્રેસની નહીં ભાજપની છે. આ લખાણ […]
Continue Reading