શું ખરેખર અંબાલાલ પટેલ દ્વારા હાલમાં યુદ્ધની આગાહી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ એપ્રિલ 2025નો છે. હાલમાં આ પ્રકારે કોઈ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી નથી. આ વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. હાલ ઝી ન્યુઝની એક બ્રેકિંગ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “આગાહીકાર અંબાલાલ પટેલે યુદ્ધની આગાહી કરી, અંબાલાલ […]

Continue Reading

જાણો અંબાલાલ પટેલે ભાજપ સરકાર તૂટશે એવી આગાહી કરી હોવાના નામે વાયરલ માહિતીનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી રાજકીય આગાહીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી કે, ભાજપ સરકાર તૂટશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આગાહીકાર […]

Continue Reading

અંબાલાલ પટેલે આગાહી કરી કે, સાપ કરડવાના બનાવોમાં વધારો થશે. જાણો શું છે આ માહિતીનું સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીની એક માહિતી વાયરલ થઈ રહી છે. આ માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, આગામી સમયમાં સાપ કરડવાના બનાવોમાં વધારો થશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading

ગુજરાતમાં કોંગ્રેસની 14 સીટ આવશે…! કોણે કરી આગાહી…? જાણો શું છે સત્ય…

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આમા ભગતડા 26 જીતવાની વાત કરે સે.. શેયર કરો… જ્યારે પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં અંબાલાલ પટેલ નામના આગાહી નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી મોટાભાગની આગાહીઓ સાચી […]

Continue Reading