શું ખરેખર મમતા બેનર્જીએ કહ્યું કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે…! જાણો સત્ય
Gujarat Samachar નામના એક ફેસબુક પેજ દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે: મમત બેનર્જી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1100 લોકોએ લાઈક કરી હતી, 611 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 45 લોકો […]
Continue Reading