જાણો વિમાનમાં દેખાઈ રહેલા સાપના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાનમાં દેખાઈ રહેલા સાપનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઈટમાં લગેજ વચ્ચે સાપ દેખાતાં લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર ટાટા ગ્રુપ દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રીનું ટ્રાન્સફર કરવામાં આવ્યું અને આ સ્વાતિ કોવિંદનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એરહોસ્ટેસનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતી યુવતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રી સ્વાતિ કોવિંદ છે અને તેને ટાટા ગ્રુપ દ્વારા સુરક્ષાના કારણોસર ફ્લાઈટ એટેન્ડેન્ટના પદ પરથી ટ્રાન્સફર કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

Russia-Ukraine War | શું ખરેખર એર ઈન્ડિયાની ફ્લાઈટ યુક્રેનમાં નો ફ્લાય ઝોન પર ઉડી હતી.? જાણો શું છે સત્ય…

રશિયન આક્રમણના પ્રકાશમાં, યુક્રેન દેશ યુદ્ધ ક્ષેત્રમાં ફેરવાઈ ગયો છે. રશિયાના હવાઈ હુમલાને કારણે યુક્રેનનું આકાશ પણ બંધ થઈ ગયું છે. આમ, આ વિસ્તાર નો-ફ્લાય ઝોનમાં ફેરવાઈ ગયો હતો. જોકે એક એક ફોટો શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “એર ઈન્ડિયા એકમાત્ર એરલાઈન છે જેને નો-ફ્લાય ઝોનમાં કામ કરવાની મંજૂરી […]

Continue Reading

શું ખરેખર ઈટલી થી પંજાબ આવેલા કોરોના પોઝિટિવ મુસાફરોએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી હતી…? જાણો શું છે સત્ય….

ભારતમાં કોવિડ-19ના વધતા જતા કેસ અને દેશમાં આગામી ત્રીજી લહેર વચ્ચે, એક બ્રેકિંગ ન્યૂઝ જોયા જેમાં કહેવામાં આવ્યું છે કે અમૃતસરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઈટાલીથી પરત ફરેલા 125 યાત્રીઓ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે એરપોર્ટ પર હંગામો થયો હતો. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈટાલી થી પંજાબના અમૃતસર […]

Continue Reading