કોરોનાના કારણે અનાથ છોકરીને દત્તક લેવાનો મેસેજ તદ્દન ખોટો છે…. જાણો શું છે સત્ય….
કોવિડને કારણે માતા-પિતાને ગુમાવી ચૂકેલી બે ચિમુરદા છોકરીઓને દત્તક લેવા માતા-પિતાને વિનંતી કરતો એક સંદેશ હાલમાં વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, “મેસેજમાં આપેલા નંબર પર કોલ કરીને કોરોનામાં માતા-પિતા ગુમાવેલી બે અનાથ છોકરીઓને દત્તક મેળવવા જણાવાયુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, કોરોનાને કારણે માતાપિતાને […]
Continue Reading