શું ખરેખર સુરતમાં પારસી મહિલા દ્વારા 11 પુત્રોને જન્મ આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ડોકટર એક મહિલાને ડિલવરી કરવતા જોવા મળે છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરત નાનપુરા હોસ્પિટલમાં પારસી મહિલા દ્વારા 11 પુત્રોને જન્મ આપવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી […]

Continue Reading